
વઢવાણ લાલજી મહારાજ ની જગ્યા માં ગુરુપૂર્ણિમા ઉત્સવ વઢવાણ મંદિર ના મહંત ગિરધરદાસ બાપુ ના માર્ગદર્શન હેઠળ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિતે મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યું ગુરુપૂર્ણિમા ઉત્સવ નિમિત્તે રાત્રે ભજન સંધ્યા તેમેજ વેસભુસા કાર્યક્રમ યોજવામાં આવ્યો બોહળી સંખ્યા માં હરીભક્તો એ ગુરુપૂજન તેમજ ભોજન પ્રસાદ નો લાભ લીધો, આ પ્રસંગે સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ ચંદુભાઈ સિહોરા ઉપસ્થિત રહ્યાં હતા.
રીપોર્ટર -: કિર્તન રાવલ પાટડી